GOOD
INDIA
GUJARAT
Surendranagar News:

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી માનવતા અને સમયસૂચકતાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પારિવારિક અણબનાવથી કંટાળીને નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ખેતરમાંથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા શ્રમિકોની નજર
Read the original at સંદેશ ↗