Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Surendranagar: પાણશીણા હત્યા કેસમાં જામીન પર છુટી ફરાર થયેલ આરોપી 4 વર્ષ બાદ ઝડપાયો

સુરેન્દ્રનગર : પાણશીણા પોલીસ મથકે વર્ષ 2015માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં જેલવાસ ભોગવતો આરોપી લીંબડી તાલુકાના ખંભલાવનો ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલા 4 વર્ષ પહેલા જેલમાંથી વચગાળાના જામીન પર મુકત થયો હતો. પરંતુ જેલમાં પરત જવાના બદલે તે ફરાર થ

સંદેશ Tue, 21 Jul 2026 19:42
Read the original at સંદેશ ↗