Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Shravan: Water, milk or panchamrit. What is the first thing to offer on Shivlinga!

હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.

TV9 ગુજરાતી Fri, 31 Jul 2026 04:08
Read the original at TV9 ગુજરાતી ↗