UGLY
INDIA
GUJARAT
Panchmahal News: પાવાગઢ ડુંગર પર પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ, તંત્રનો મોટો નિર્ણય

પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં ડુંગર પર સર્જાતા જોખમોને ટાળવા માટે આગામી બે મહિના સુધી પદયાત્રીઓની રાત્
Read the original at સંદેશ ↗