📚 स्टडी आर्काइव — यह रिपोर्ट लाइव 24-घंटे फ़ीड से बाहर हो चुकी है, पर UPSC व परीक्षा रिवीज़न के लिए सहेजी गई है।
INDIA
GUJARAT
Narmada: Anganwadi without electricity and water

દેડીયાપાડા તાલુકાના અરેઠી ગામની આંગણવાડીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. આંગણવાડી કેન્દ્રમાં ચોપડે કુલ 143 બાળકો નોંધાયેલા છે, જેમાંથી આશરે 70 બાળકો નિયમિત હાજરી આપે છે. છતાં આ નાના બાળકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ત
સંદેશ पर मूल खबर पढ़ें ↗