Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Dwarkadhish Temple

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને સાથે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે ભાવિક દ્વારા કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો.શ્રીજીના દિવ્ય મનોરથ દર્શનનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશ સમક્ષ અનેકવિધ અને રસપ્રચૂર સામગ્રીના ભોગ ધરવામાં આ

સંદેશ Sun, 21 Jun 2026 19:44
Read the original at સંદેશ ↗