Flag of Indiaसत्यमेव जयते
RESPONSE POLITICS GUJARAT

God's

અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર પરિસરમાં કારીગરો અને ઉત્સાહી ભક્તો દ્વારા જળયાત્રા માટે ખાસ માટીના કલશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે સાબરમતી

સંદેશ Fri, 26 Jun 2026 19:42
Read the original at સંદેશ ↗