Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Dasada: અડધી રાત્રે અહીંથી કેમ નીકળે છે? તેમ કહી ઝીંઝુવાડાના યુવાન પર છરી વડે હુમલો

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા 35 વર્ષીય લાલભા કનુભા ઝાલા મજુરી કરે છે. ગત તા. 15-7ના રોજ રાત્રે તેઓ ચાલીને ઘર તરફ જતા હતા. ત્યારે કુટુંબીભાઈ ગજેન્દ્ર ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલા અડધી રાત્રે અહીંથી કેમ નીકળેશ તેમ કહી અપશબ્દો

સંદેશ Tue, 21 Jul 2026 19:44
સંદેશ पर मूल खबर पढ़ें ↗