Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Dahod: Major ghat of Pushpasagar Lake in Sanjeli Nagar becomes dangerous

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં રજવાડી સ્ટેટ સમયનું મહારાજા પુષ્પસિંહજી સાહેબના સમયે લોકોની સુવિધા માટે તળાવ બાંધવામાં આવ્યું હતું. વર્ષો બાદ દેખરેખ અને રીપેરીંગ કામના અભાવે આ તળાવ આજે ખુબ જ દયનિય હાલતમાં છે. કાદવ, કીચડ, કચરો અને ગંદકીથી ખદબદત

સંદેશ Sat, 25 Jul 2026 19:43
Read the original at સંદેશ ↗