CRISIS
POLITICS
GUJARAT
Breaking News : ભારે વરસાદથી ઉમરગામમાં તારાજી, વારોલી નદી અને સંજાણના પુલ તૂટ્યા, રસ્તાઓ બંધ

વલસાડના ઉમરગામ તાલુકામાં 45 ઈંચ વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. હુમરણ ગામે વારોલી નદી પરનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે સંજાણ ગામે પણ પુલ ધરાશાયી થતાં તેનો સ્લેબ 100 ફૂટ દૂર તણાઈ ગયો હતો.
Read the original at TV9 ગુજરાતી ↗