Flag of Indiaसत्यमेव जयते
CRISIS POLITICS GUJARAT

Breaking News : ભારે વરસાદથી ઉમરગામમાં તારાજી, વારોલી નદી અને સંજાણના પુલ તૂટ્યા, રસ્તાઓ બંધ

વલસાડના ઉમરગામ તાલુકામાં 45 ઈંચ વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. હુમરણ ગામે વારોલી નદી પરનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે સંજાણ ગામે પણ પુલ ધરાશાયી થતાં તેનો સ્લેબ 100 ફૂટ દૂર તણાઈ ગયો હતો.

TV9 ગુજરાતી Sat, 25 Jul 2026 10:37
Read the original at TV9 ગુજરાતી ↗