UGLY
INDIA
GUJARAT
Botad: શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય 'બટરફ્લાય'થીમના મોતીના વર્કવાળા વાઘાના શણગાર સાથે ફળોનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુર : બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજિત તા.21-07-2026, મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને શ્વેત અને વાદળી રંગના
Read the original at સંદેશ ↗