RESPONSE
INDIA
GUJARAT
Bharuch: Rath Yatra started from three places in Bharuch city.

રાજ્યમાં સૌ પ્રથમ ભરૂચમાં જગન્નાથ રથયાત્રા નિકળી હોવાની લોકવાયકા છે. ત્યારે 250 વર્ષથી યોજાતી આ રથયાત્રાનું આયોજન ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે. જ્યારે શહેરની આશ્રાય સોસાયટીમાંથી છેલ્લાં 20 વર્ષથી ઉડિયા સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે
Read the original at સંદેશ ↗