PROBLEM
POLITICS
GUJARAT
Ahmedabad: The Manubhai Parmar Garden in Gomtipur has only stinking and deserted grounds in the name of convenience.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરીજનો માટે બગીચાઓ બનાવવામાં આવે છે, પરંતુ સ્ટાફ્ની આળસ અને અધિકારીઓની ઉદાસીનતાના કારણે આ બગીચાઓ હવે બિસ્માર બની રહ્યા છે. ગોમતીપુર વોર્ડમાં આવેલા મનુભાઈ પરમાર ઉદ્યાનમાં પણ હાલ આવી
Read the original at સંદેશ ↗