STATE ACTION
POLITICS
GUJARAT
Ahmedabad News: ધોળકાના ગણપતિપુરા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, દર્શનાર્થીઓને ન આવવા અપીલ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પડી રહેલા સતત વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને ગણપતિપુરા મંદિર પાસે આવેલો રેલવે અંડરબ્રિજમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરબ્રિજમાં જળબં
Read the original at સંદેશ ↗