Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION POLITICS GUJARAT

Ahmedabad News: ધોળકાના ગણપતિપુરા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, દર્શનાર્થીઓને ન આવવા અપીલ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પડી રહેલા સતત વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને ગણપતિપુરા મંદિર પાસે આવેલો રેલવે અંડરબ્રિજમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરબ્રિજમાં જળબં

સંદેશ Sat, 25 Jul 2026 10:10
Read the original at સંદેશ ↗