BAD
INDIA
GUJARAT
अहमदाबादः बापूनगर में एएमटीएस बस में लगी आग, कोई हताहत नहीं

બાપુનગરમાં ડીમાર્ટ પાસ સોમવારે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ ઉભી રાખીને મુસાફરોને ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે ફાયરની ટીમે સ્થળ પર પહોચીને અડધો કલાકમાં
સંદેશ पर मूल खबर पढ़ें ↗